Saturday, October 22, 2016

માણસ સંબંધ ભૂલી શકે છે..



પથ્થર, પ્રભુ બની શકે છે
ને માણસ, પથ્થર બની શકે છે


કેટલાં પણ હો ગાઢ સંબંધ
પણ
માણસ, સંબંધ ભૂલી શકે છે..

આ જગત અને જગતનાં લોકો ને,
આવાં કેમ બનાવ્યા તે હે પ્રભુ

કે એ, અમને તો શું, પણ તને પણ ધોખો આપી શકે છે.


નીતા કોટેચા "નિત્યા " 

No comments:

Post a Comment