અછંદસ રચના
Saturday, October 22, 2016
માણસ સંબંધ ભૂલી શકે છે..
પથ્થર, પ્રભુ બની શકે છે
અ
ને
માણસ, પથ્થર બની શકે છે
કેટલાં પણ હો ગાઢ સંબંધ
પણ
માણસ, સંબંધ ભૂલી શકે છે..
આ જગત અને જગતનાં લોકો
ને
,
આવાં કેમ બનાવ્યા તે હે પ્રભુ
કે એ, અમ
ને
તો
શું
, પણ ત
ને
પણ
ધોખો
આપી શકે છે.
નીતા કોટેચા "નિત્યા "
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment