શ્વાસ નુ થંભી જાવુ એ કદાચ મ્રુત્યુ નથી,
પણ્
આશા ઓ નુ મરી જાવુ
એ મ્રુત્યુ થી પણ ખરાબ છે.
જીવન જીવવા ની ઇછછા ન રહે ,
એ કદાચ મ્રુત્યુ નથી .
પણ
સપના ઓ નુ મરી જાવુ,
એ મ્રુત્યુ થી પણ ખરાબ છે.
હયાતી ન હોય આપણી ઍ તો
મ્રુત્યુ છે જ .
પણ ,
છતી હયાતી ઍ જીવવુ ન ગમે,
એ કદાચ મ્રુત્યુ થી પણ ખરાબ છે .
નીતા કોટેચા "નિત્યા "