Saturday, October 22, 2016

નિરાશા



શ્વાસ નુ થંભી જાવુ એ કદાચ મ્રુત્યુ નથી,

પણ્
આશા ઓ નુ મરી જાવુ
એ મ્રુત્યુ થી પણ ખરાબ છે.
જીવન જીવવા ની ઇછછા ન રહે ,
એ કદાચ મ્રુત્યુ નથી .

પણ

સપના ઓ નુ મરી જાવુ,
એ મ્રુત્યુ થી પણ ખરાબ છે.
હયાતી ન હોય આપણી ઍ તો
મ્રુત્યુ છે જ .

પણ ,

છતી હયાતી ઍ જીવવુ ન ગમે,


એ કદાચ મ્રુત્યુ થી પણ ખરાબ છે .

નીતા કોટેચા "નિત્યા " 

No comments:

Post a Comment