Saturday, October 22, 2016

નથી...


કાંટો થી ભરેલો પાલવ,
કોઈનો હોતો નથી....
અને
ફૂલો થી ભરેલી રાહ ,
જિંદગી ની હોતી નથી...
આંસું વગર ના નયનો,
કોઈનાં હોતા નથી...
અને
ઉદાસી વગર નું
હાસ્ય કોઈનું હોતુ નથી...

વિધાતા ને જે મંજૂર હોય તે જ થાય છે..
છતા પણ
સપનાં ઓ વગર ની જિંદગી કોઈની હોતી નથી...

નીતા કોટેચા..."નિત્યા "

No comments:

Post a Comment